સાંડિલ્વી વજાહત અલી

સાંડિલ્વી વજાહત અલી

સાંડિલ્વી, વજાહત અલી (જ. 1 માર્ચ 1916, સાંડિલા, ઉત્તર પ્રદેશ; અ. 9 ઑક્ટોબર 1996) : ઉર્દૂ લેખક. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી બી.એ., એલએલ.બી.ની પદવી મેળવી. વકીલાતની સાથોસાથ લેખનકાર્ય કર્યું. તેમણે અત્યાર સુધીમાં 20 ગ્રંથો આપ્યા છે. તેમના ‘ગૂંગી હવેલી’ (1971); ‘કૂલી નં. 399’ (1980); ‘ધૂપ કી ઐનક’ (1984) નામક વાર્તાસંગ્રહો લોકપ્રિય…

વધુ વાંચો >