સાંઝી ધરતી બખલે માનુ (1976)

સાંઝી ધરતી બખલે માનુ (1976)

સાંઝી ધરતી બખલે માનુ (1976) : ડોગરી નવલકથાકાર નરસિંગદેવ જામવાલ (જ. 1931) રચિત નવલકથા. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1978ના વર્ષનો પુરસ્કાર મળ્યો છે. ડોગરી ભાષાના આ નામાંકિત નવલકથાકાર અને નાટ્યલેખક 14 વર્ષની વયે જમ્મુ અને કાશ્મીરનાં સ્ટેટ ફૉર્સિઝમાં જોડાયા અને 194850 દરમિયાન યુદ્ધકેદી તરીકે પકડાયા હતા. 1951માં લશ્કરમાંથી છૂટા…

વધુ વાંચો >