સહજયાન

સહજયાન

સહજયાન : બૌદ્ધ ધર્મની એક શાખા. બૌદ્ધ ધર્મની તાંત્રિક સાધનામાં સરહપાદ અને લુઇપાદ જેવા સિદ્ધાચાર્યોએ સહજયાન પ્રવર્તાવ્યો. એમણે પોતાની રચનાઓ લોકભાષામાં કરી. સહજયાનના સિદ્ધાંતોમાં મહાસુખને પરમ તત્ત્વ ગણવામાં આવ્યું છે. સાધક પરમાવસ્થા પ્રાપ્ત થતાં મહાસુખમાં એવો લીન થઈ જાય છે કે જાણે પોતે મહાસુખમય બની જાય છે. મહાસુખ તત્ત્વ અનિર્વચનીય…

વધુ વાંચો >