સહગલ નયનતારા

સહગલ, નયનતારા

સહગલ, નયનતારા (જ. 10 મે 1927, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ) : અંગ્રેજીમાં લખતાં ભારતીય લેખિકા. નામાંકિત સંસ્કૃત વિદ્વાન અને વકીલ આર. એસ. પંડિત તથા વિજયાલક્ષ્મી પંડિતની ત્રણ પુત્રીઓ પૈકીનાં વચેટ પુત્રી. તેમનું મોટાભાગનું શૈશવ અલ્લાહાબાદ ખાતેના નહેરુ પરિવારના પૈતૃક મકાન આનંદભવનમાં વીત્યું. પુણેમાં શાળાકીય શિક્ષણ લીધા પછી, મસૂરી નજીકની અમેરિકન મિશનરી શાળા…

વધુ વાંચો >