સહઅસ્તિત્વ (શાંતિમય)

સહઅસ્તિત્વ (શાંતિમય)

સહઅસ્તિત્વ (શાંતિમય) : વિશ્વના દેશો પરસ્પર શાંતિપૂર્વક જીવી શકે એવી આચારસંહિતાની વિભાવના. આજે વિશ્વમાં ‘શાંતિમય સહઅસ્તિત્વ’ શબ્દપ્રયોગ સ્વીકૃત બન્યો છે; કારણ કે આ વિશ્વના બધા દેશો અને લોકો વચ્ચે સંવાદપૂર્ણ અસ્તિત્વ હોય તે બિનઅણુપ્રસરણ સંધિના યુગની તાતી જરૂરિયાત છે. ‘શાંતિમય સહઅસ્તિત્વ’ના વિચારોનો આરંભ 1950ના દાયકામાં થયો. 29 એપ્રિલ 1954ના રોજ…

વધુ વાંચો >