સદ્ગુણ

સદ્ગુણ

સદ્ગુણ : સારા ગુણો. ધર્મશાસ્ત્રમાં ષડ્વિધ ધર્મોમાં સામાન્ય ધર્મો માનવીમાં અપેક્ષિત સદાચાર માટેના આવદૃશ્યક સદ્ગુણો ગણાવે છે. ‘સદ્ગુણ’ શબ્દ દુર્ગુણોનો અભાવ અભિવ્યંજિત કરે છે. ઋગ્વેદ (7/104/12)માં કહ્યું છે કે, ‘જે સત્ય અને ઋજુ છે તેની સોમ રક્ષા કરે છે’. આથી જ શતપથ બ્રાહ્મણ (1/1/1) સત્ય સંભાષણનો આગ્રહ રાખે છે. તૈત્તિરીયોપનિષદની…

વધુ વાંચો >