સદાશિવ રામચંદ્ર

સદાશિવ રામચંદ્ર

સદાશિવ રામચંદ્ર (શાસનકાળ : 1758-1760) : પેશવા બાલાજી બાજીરાવે 1758થી 1760 સુધી, ત્રણ વર્ષ માટે નીમેલો ગુજરાતનો સૂબો. તેણે હવાલો સંભાળ્યા પછી, કાજીના હોદ્દા પરથી ગુલામ હુસેનખાનને ખસેડી, તેના સ્થાને મુહમ્મદ રૂકન ઉલ્હક્ક ખાનને નીમ્યો. સદાશિવે મરાઠાઓના સિક્કા પુન: ચાલુ કર્યા. તેણે પ્રત્યેક હોદ્દા પર તથા મહેલોમાં અમલદારની નિમણૂક કરી.…

વધુ વાંચો >