સત્યાર્થી દેવેન્દ્ર

સત્યાર્થી, દેવેન્દ્ર

સત્યાર્થી, દેવેન્દ્ર (જ. 28 મે 1908, ભાદૌર, જિ. સંગરુર, પંજાબ; અ. 12 ફેબ્રુઆરી 2003) : પંજાબી તથા હિંદી લેખક અને લોકસાહિત્યકાર. તેઓ 1948-56 દરમિયાન હિંદી માસિક ‘આજકાલ’ના સંપાદક રહેલા. તેઓ લોકગીતોના સંગ્રાહક તરીકે વધુ જાણીતા હતા. તેઓ બંગાળી, હિંદી, અંગ્રેજી, ઉર્દૂ તથા પંજાબી ભાષાના જાણકાર હતા. લોકગીતોનો સંગ્રહ કરવા તેમણે…

વધુ વાંચો >