સત્પથી નંદિની (શ્રીમતી)

સત્પથી, નંદિની (શ્રીમતી)

સત્પથી, નંદિની (શ્રીમતી)  (જ. 9 જૂન 1931, કટક, બિહાર; અ. 4 ઑગસ્ટ 2006, ભુવનેશ્વર) : ઊડિયા લેખિકા, અનુવાદક અને પ્રખર રાજકારણી. માતાનું નામ કાલિંદીચરણ તથા પિતાનું નામ રત્નમણિ પાણિગ્રહી. 1939માં આઠ વર્ષની ઉંમરે તેમને યુનિયનજેક ઉતારવા માટે તેમજ બ્રિટિશરાજ વિરુદ્ધ લખેલાં પોસ્ટર્સ કટકની દીવાલ ઉપર લગાવવા માટે બ્રિટિશ પોલીસ તરફથી ખૂબ…

વધુ વાંચો >