સતુરાકાર્થી

સતુરાકાર્થી

સતુરાકાર્થી : જૉસેફ કૉન્સ્ટન્ટાઇન બેસ્ચી  (1680-1747) નામના ઇટાલિયન મિશનરીએ તૈયાર કરેલો તમિળ શબ્દકોશ. તેઓ વીરમ્મા મુનિવર તરીકે જાણીતા હતા. તામિલનાડુમાં તેઓ 1710થી અવસાન પર્યંત (1747) રહ્યા. મિશનરી લખાણો ઉપરાંત તેમણે તમિળમાં કાવ્યો પણ રચ્યાં. ‘થેમભવાની’ નામક મહાકાવ્યમાં 3,600 શ્લોકમાં સેંટ જૉસેફનું જીવન આલેખાયું છે, એ તેમની સર્વોત્તમ કૃતિ છે. ‘પરમાર્થ…

વધુ વાંચો >