સંદેશાવ્યવહાર

સંદેશાવ્યવહાર

સંદેશાવ્યવહાર : બે વ્યક્તિ વચ્ચે સંજ્ઞા, મુદ્રા કે શ્રાવ્ય ભાષા દ્વારા થતી વિચારો કે સૂચનાની આપ-લે. આ વિષયમાં ભાષા, વાણી, લેખન, સંજ્ઞા વગેરે સંદેશાવ્યવહાર માટેનાં માધ્યમનો ઉપયોગ મહત્ત્વનો છે. દા.ત., ટપાલ-વ્યવસ્થા પણ સંદેશાવ્યવહારનું એક અગત્યનું સાધન છે. વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના વિકાસને કારણે સંદેશાવ્યવહાર ઉપર નોંધપાત્ર અસર થઈ છે; જેમાં શરૂઆતમાં…

વધુ વાંચો >