સંદીપ શાહ

મેરુરજ્જુચિત્રણ

મેરુરજ્જુચિત્રણ (myelography) : કરોડરજ્જુની આસપાસના પોલાણમાં ઍક્સ-રે-રોધી દ્રવ્ય નાંખીને કરોડરજ્જુ(મેરુરજ્જુ)નું ચિત્ર મેળવવું તે. કરોડરજ્જુની આસપાસ 3 આવરણો આવેલાં છે. તેમને તાનિકાઓ (meninges) કહે છે. સૌથી બહારની ર્દઢતાનિકા (dura mater), વચલી જાલતાનિકા (arachnoid mater) અને અંદરની અથવા કરોડરજ્જુની સપાટી પર પથરાયેલી મૃદુતાનિકા (pia mater). જાલતાનિકા (arachnoid mater) અને તેની અને કરોડરજ્જુ…

વધુ વાંચો >