શ્રી એસ. કે. શાહ ઍન્ડ શ્રીકૃષ્ણ ઓ. એમ. આર્ટ્સ કૉલેજ મ્યુઝિયમ – મોડાસા

શ્રી એસ. કે. શાહ ઍન્ડ શ્રીકૃષ્ણ ઓ. એમ. આર્ટ્સ કૉલેજ મ્યુઝિયમ, મોડાસા

શ્રી એસ. કે. શાહ ઍન્ડ શ્રીકૃષ્ણ ઓ. એમ. આર્ટ્સ કૉલેજ મ્યુઝિયમ, મોડાસા (સ્થાપના વર્ષ 1965) : ગુજરાતનું પુરાતત્વવિદ્યા-વિષયક મ્યુઝિયમ. હાલ શ્રી અંબાલાલ રણછોડદાસ સૂરા મ્યુઝિયમ તરીકે ઓળખાતા આ મ્યુઝિયમનું સંચાલન મોડાસાનું મ. લ. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, આર્ટ્સ કૉલેજ કરે છે. તેની રચના માટેના પ્રેરક તત્કાલીન આર્ટ્સ કૉલેજના આચાર્ય ડૉ.…

વધુ વાંચો >