શ્રીધર સાંધિવિગ્રહિક

શ્રીધર સાંધિવિગ્રહિક

શ્રીધર સાંધિવિગ્રહિક : આચાર્ય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પરની ‘કાવ્યપ્રકાશવિવેક’ નામની ટીકાના લેખક. તેમનું નામ શ્રીધર હતું, જ્યારે સાંધિવિગ્રહિક એ તેમનું ઉપનામ છે. પ્રાચીન ભારતમાં રાજાના અન્ય રાજાઓ સાથે સંધિ કે વિગ્રહનું કામ કરનારા પ્રધાનને ‘સાંધિવિગ્રહિક’ કહેતા હતા. તેઓ ટીકામાં ‘ઠક્કુર’ શબ્દ પોતાના નામની સાથે જોડે છે, તેથી જન્મે તેઓ ઠાકુર હશે…

વધુ વાંચો >