શ્રીધર મેનન વિલોપ્પિલ્લિલ

શ્રીધર મેનન વિલોપ્પિલ્લિલ

શ્રીધર મેનન વિલોપ્પિલ્લિલ (જ. 1911, પૂર્વ કોચીન રાજ્ય; અ. 1985) : મલયાળમ ભાષાના ખ્યાતનામ કવિ અને નાટ્યકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘વિડા’ (વિદાય, 1970) માટે 1971ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1931માં તેઓ ઍર્નાકુલમમાંથી પ્રાકૃતિક વિજ્ઞાનના વિષય સાથે બી.એ. થયા પછી 35 વર્ષનાં અધ્યાપનકાર્ય બાદ 1966માં હાઈસ્કૂલના હેડમાસ્તરપદેથી…

વધુ વાંચો >