શ્રવણ

શ્રવણ

શ્રવણ : કર્ણ દ્વારા ધ્વનિના તરંગોને ગ્રહણ કરતાં થતો અનુભવ. (સંસ્કૃત : श्रु + अण = श्रवण ભાવવાચક નામ) કર્ણ માત્ર એવું સંવેદનાંગ છે, જેના દ્વારા મનુષ્ય અને અન્ય પ્રાણીઓમાં શ્રવણશક્તિનું આકલન થાય છે. એટલે કે અવાજનાં મોજાંને તેથી પારખી શકાય છે. અગાઉ મનુષ્ય દ્વારા સાંભળી શકાય  તેને જ ‘અવાજ’…

વધુ વાંચો >