શોભાકર મિત્ર

શોભાકર મિત્ર

શોભાકર મિત્ર : ભારતીય અલંકારશાસ્ત્રી. શોભાકર કાશ્મીરી લેખક હતા. તેમના પિતાનું નામ ત્રયીશ્વર હતું અને તેઓ પ્રધાન હતા. એમણે રચેલો ‘અલંકારરત્નાકર’ નામનો ગ્રંથ કાશ્મીરમાં ખૂબ પ્રચલિત થયો હશે, કારણ કે યશસ્કર નામના કવિએ શોભાકરના ગ્રંથ ‘અલંકારરત્નાકર’નાં સૂત્રોનાં ઉદાહરણો ક્રમ મુજબ આપતું ‘દેવીશતક’ નામનું કાવ્ય લખ્યું છે. તેમણે રુય્યકના ‘અલંકારસર્વસ્વ’ નામના…

વધુ વાંચો >