શેષાદ્રિ તિરુવેંકટ રાજેન્દ્ર

શેષાદ્રિ, તિરુવેંકટ રાજેન્દ્ર

શેષાદ્રિ, તિરુવેંકટ રાજેન્દ્ર (જ. 3 ફેબ્રુઆરી 1900, કુલિતલાઈ, તામિલનાડુ; અ. 27 સપ્ટેમ્બર 1975) : ટી. આર. શેષાદ્રિના નામથી જાણીતા ભારતીય રસાયણવિદ્. પિતા ટી. આર. આયંગર. પ્રેસિડેન્સી કૉલેજ, ચેન્નાઈમાંથી સ્નાતક થયા બાદ 1924માં તેમણે મદ્રાસ યુનિવર્સિટીની એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. વધુ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ પ્રાપ્ત થતાં 1927માં માન્ચેસ્ટર ખાતે નોબેલ પારિતોષિક-વિજેતા…

વધુ વાંચો >