શેષાદ્રિ એચ. વી.

શેષાદ્રિ, એચ. વી.

શેષાદ્રિ, એચ. વી. (જ. 26 મે 1926, બૅંગાલુરુ, કર્ણાટક; અ. 14 ઑગસ્ટ 2005, બૅંગાલુરુ) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચારક, પૂર્વ સહસરકાર્યવાહ, પૂર્વ સરકાર્યવાહ, ભાષાવિદ તથા લેખક. મૂળ વતન બૅંગાલુરુ. પૂરું નામ હોંગસાન્દ્ર વેંકટરમય્યા શેષાદ્રિ. વિદ્યાવ્યાસંગી પરિવારમાં જન્મ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં લીધું હતું. મૈસૂર યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં બી.એસસી.…

વધુ વાંચો >