શેષગિરિ રાવ એલ. એસ.

શેષગિરિ રાવ, એલ. એસ.

શેષગિરિ રાવ, એલ. એસ. (જ. 16 ફેબ્રુઆરી 1925, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ અને ભારતીય અંગ્રેજીના લેખક. તેમને તેમના સાહિત્યિક ઇતિહાસ ‘ઇંગ્લિશ સાહિત્ય ચરિત્રે’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ સ્થાને મેળવી. તેમણે 1944–68 દરમિયાન કર્ણાટક સરકારમાં અને 1968–85 દરમિયાન…

વધુ વાંચો >