શાહ, શાંતિભાઈ
શાહ, શાંતિભાઈ
શાહ, શાંતિભાઈ (જ. 30 ઑગસ્ટ 1897, આમોદ; અ. 5 એપ્રિલ 1984) : ગાંધી આંદોલનમાં ભાગ લેનારા અને મુંબઈ રાજ્યના પૂર્વ મંત્રી. પિતાનું નામ હરજીવન શાહ. શાંતિભાઈ શાહ મોટા વિદ્વાન, બુદ્ધિજીવી અને મૂલ્યનિષ્ઠ લોકસેવક. હોશિયાર હતા તેથી તે જમાનાની ભાઈશંકર કાંગા ઍન્ડ ગિરધરલાલ સૉલિસિટર કંપનીમાં જોડાઈને જાતમહેનતથી સૉલિસિટર બની કંપનીમાં ભાગીદાર…
વધુ વાંચો >