શાહ વલીઉલ્લાહ દહેલવી

શાહ, વલીઉલ્લાહ દહેલવી

શાહ, વલીઉલ્લાહ દહેલવી (જ. 1702, ફલિત, જિ. મુઝફ્ફરનગર, ઉત્તર પ્રદેશ; અ. 1762) : અઢારમા સૈકાના ભારતના ધર્મપુરુષ, સૂફી સંત, સુધારક, વિચારક અને લેખક. તેમની અરબી તથા ફારસી ભાષામાં લખાયેલી કૃતિઓ આજપર્યંત સમયાનુરૂપ અને સુસંગત ગણાય છે. તેમણે કુરાન અને હદીસની તાલીમ દ્વારા, સમાજની બૂરાઈઓ દૂર કરવા માટેનો માર્ગ સૂચવ્યો હતો.…

વધુ વાંચો >