શાહ કમિશન

શાહ કમિશન

શાહ કમિશન : 26 જૂન 1975ના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ દેશભરમાં જાહેર કરેલ કટોકટી દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા અત્યાચારોની તપાસ કરવા કમિશન ઑવ્ ઇન્ક્વાયરી ઍક્ટ, 1956ની જોગવાઈઓ અનુસાર નીમવામાં આવેલ તપાસ પંચ. આ એક-સદસ્યીય તપાસ પંચના અધ્યક્ષસ્થાને ન્યાયમૂર્તિ જે. સી. શાહની નિમણૂક થયેલી હોવાથી તે પંચ ‘શાહ કમિશન’ના…

વધુ વાંચો >