શાહ, અંબુભાઈ

શાહ, અંબુભાઈ

શાહ, અંબુભાઈ (જ. 19 જાન્યુઆરી 1919; અ. 24 ડિસેમ્બર 2002) : મુનિ સંતબાલજીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને શુદ્ધિ પ્રયોગો કરનાર. અંબુભાઈ મલુકચંદ શાહ આડંબરરહિત સાદગીપૂર્ણ જીવન જીવીને વંચિત અને નબળા વર્ગો માટે કામ કરીને શ્રેયમાર્ગી પ્રવાસી બની રહ્યા હતા. ક્રાંતિકારી મુનિશ્રી સંતબાલજીના પરિચયને કારણે એમના જીવનનો માર્ગ બદલાઈ ગયો. ધર્મ…

વધુ વાંચો >