શાસ્ત્રી હીરાનંદ

શાસ્ત્રી, હીરાનંદ

શાસ્ત્રી, હીરાનંદ (જ. ?; અ. ઑગસ્ટ, 1946) : ગુજરાતના પુરાતત્વવિદ અને લેખાધિકારી. ભારત સરકારના લેખાધિકારી(epigraphist)પદેથી 1934માં નિવૃત્ત થયા બાદ આ અરસામાં જ વડોદરા રાજ્યમાં નવા જ શરૂ થયેલા પુરાતત્વ વિભાગના અધિકારી તરીકે જોડાઈ તત્કાલીન મહારાજાની ઇચ્છાનુસાર વડોદરા રાજ્યના પુરાતત્ત્વીય સઘન અભ્યાસ માટે જે તે પ્રાચીન સ્થળોની જાતતપાસ આરંભી સંબંધિત સ્થળોની…

વધુ વાંચો >