શાસ્ત્રી હરિપ્રસાદ ગંગાશંકર

શાસ્ત્રી, હરિપ્રસાદ ગંગાશંકર

શાસ્ત્રી, હરિપ્રસાદ ગંગાશંકર (જ. 7 ઑક્ટોબર 1919, મલાતજ, જિ. આણંદ) : ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને સંસ્કૃતવિદ્યાના પ્રસિદ્ધ વિદ્વાન અને અભિલેખવિદ. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીનો જન્મ સાઠોદરા નાગર જ્ઞાતિમાં થયો હતો. ડૉ. શાસ્ત્રીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે મલાતજ અને જૂનાગઢમાં મેળવ્યું હતું. બી.એ. સુધીનું શિક્ષણ 1940માં જૂનાગઢમાંથી પૂર્ણ કર્યું. તે પછી…

વધુ વાંચો >