શાસ્ત્રી શાંતિ ભિક્ષુ

શાસ્ત્રી, શાંતિ ભિક્ષુ

શાસ્ત્રી, શાંતિ ભિક્ષુ (જ. 1912, બીબીપુર, લખનૌ, ઉત્તરપ્રદેશ) : સંસ્કૃતના કવિ અને વિદ્વાન. 1938માં ‘સાહિત્યાચાર્ય’ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા. ફ્રેડરિખ વેલર નામના અધ્યાપકના માર્ગદર્શન હેઠળ સંશોધનકાર્ય કરીને તેમણે લિપઝિગ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. 1946થી તેમણે શ્રીલંકા, શાંતિનિકેતન તથા લિપઝિગ(જર્મની)માં અધ્યાપન કર્યું અને શ્રીલંકાની વિદ્યાલંકાર યુનિવર્સિટીમાંથી સંસ્કૃત ભાષાવિભાગના પ્રાધ્યાપક…

વધુ વાંચો >