શાસ્ત્રી શંકરલાલ માહેશ્વર

શાસ્ત્રી, શંકરલાલ માહેશ્વર

શાસ્ત્રી, શંકરલાલ માહેશ્વર (જ. 1844, જામનગર; અ. 1917) : સંસ્કૃત ભાષાના ગુજરાતના અગ્રણી કવિ અને નાટ્યકાર. તેમના પિતાનું નામ મહેશ્વર કે માહેશ્વર ભટ્ટ અને તેમનાં માતાનું નામ મોંઘીબહેન હતું. તેઓ ભારદ્વાજ ગોત્રના પ્રશ્ર્નોરા નાગરજ્ઞાતિના બ્રાહ્મણ હતા. તેમનું વતન સૌરાષ્ટ્રમાં જામનગર હતું, પરંતુ તેમની કર્મભૂમિ મોરબી શહેર હતું. તેઓ કેશવજી મોરારજી…

વધુ વાંચો >