શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસ

શાસ્ત્રી, વ્રજલાલ કાળીદાસ

શાસ્ત્રી, વ્રજલાલ કાળીદાસ (જ. 26 નવેમ્બર 1825, મલાતજ, તા. પેટલાદ; અ. 14 નવેમ્બર 1892, મલાતજ) : ગુજરાતી ભાષાશાસ્ત્રી, સંશોધક, અનુવાદક અને કવિ. સાઠોદરા નાગર બ્રાહ્મણ પરિવારમાં જન્મ. અવટંકે ત્રવાડી. પ્રાથમિક શિક્ષણ મલાતજમાં લીધું. પ્રાકૃત વ્યાકરણ, સંસ્કૃત કાવ્ય, કાવ્યશાસ્ત્ર, દર્શનો અને વ્યાકરણનો અભ્યાસ પેટલાદ સંસ્કૃત પાઠશાળામાં કર્યો. તેઓ પ્રાકૃત વ્યાકરણ અને…

વધુ વાંચો >