શાસ્ત્રી વી. સુબ્રમણ્ય

શાસ્ત્રી, વી. સુબ્રમણ્ય

શાસ્ત્રી, વી. સુબ્રમણ્ય (જ. 1907) : સંસ્કૃતના વિદ્વાન લેખક. સંસ્કૃતના પંડિતોના જાણીતા પરિવારમાં જન્મ. નાનપણથી જ પાંડિત્યવાળા વાતાવરણમાં ઉછેર થવાથી કિશોરાવસ્થામાં જ તેઓ પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યથી સુપરિચિત થયા હતા. મદ્રાસ (ચેન્નાઈ) યુનિવર્સિટીની ‘ન્યાયશિરોમણિ’ની પરીક્ષામાં તેઓ પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા અને પિટ્ટી મુનુસ્વામી ચેટ્ટી સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા. એ ઉપરાંત કાંચીના શંકરાચાર્ય,…

વધુ વાંચો >