શાસ્ત્રી પતંજલિ (ન્યાયમૂર્તિ)

શાસ્ત્રી, પતંજલિ (ન્યાયમૂર્તિ)

શાસ્ત્રી, પતંજલિ (ન્યાયમૂર્તિ) (જ. ?, અ. ?) : સ્વતંત્રતા પછી,  ફેડરલ કોર્ટ તરીકે ત્યારે ઓળખાતા ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તથા 26 જાન્યુઆરી 1950 પછી સ્વતંત્ર ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ. ભારતનું લોકશાહી ગણતંત્ર 26-1-1950ના રોજ અસ્તિત્વમાં આવ્યું એ પહેલાં 1935ના કાયદા મુજબ એક સમવાયતંત્ર તો હતું જ. તે પૂર્વે નવ…

વધુ વાંચો >