શાસ્ત્રી ધરમપાલ

શાસ્ત્રી, ધરમપાલ

શાસ્ત્રી, ધરમપાલ (જ. 26 જાન્યુઆરી 1925, બારામુલા, જમ્મુ અને કાશ્મીર) : હિંદી લેખક. તેમણે ગુરુકુળ, રાવળપિંડીમાંથી ‘સાહિત્ય-ભાસ્કર’, પંજાબ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં ‘શાસ્ત્રી’ અને હિંદીમાં એમ.એ.ની પદવી મેળવી. તેઓ દૂરદર્શનના બાળવિભાગ સાથે સંકળાયેલા હતા. તેમની ભાષા પંજાબી હોવા છતાં તેમણે હિંદીમાં 100થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘હમ એક હૈં’ (1962), ‘અનુયુગ…

વધુ વાંચો >