શાસ્ત્રી દુર્ગાશંકર કેવળરામ

શાસ્ત્રી, દુર્ગાશંકર કેવળરામ

શાસ્ત્રી, દુર્ગાશંકર કેવળરામ (જ. 24 જાન્યુઆરી 1882, અમરેલી; અ. 29 નવેમ્બર 1952) : ગુજરાતના ઇતિહાસકાર. દુર્ગાશંકરનો જન્મ પ્રશ્ર્નોરા નાગર જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતા કેવળરામ શાસ્ત્રી ગોંડલની સંસ્કૃત પાઠશાળાના શિક્ષક હતા. દુર્ગાશંકરે હાલના દસમા ધોરણ સુધીનું શિક્ષણ ગોંડલમાં લીધા બાદ, શાળાનો અભ્યાસ છોડી સંસ્કૃતનું અધ્યયન કર્યું. તેમણે પિતાના માર્ગદર્શન હેઠળ…

વધુ વાંચો >