શારદા અશોકવર્ધન એન.

શારદા અશોકવર્ધન, એન.

શારદા અશોકવર્ધન, એન. (જ. 28 જુલાઈ 19૩8, વિજયનગરમ્, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવયિત્રી-લેખિકા. તેમણે બી.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ હોમ-સાયન્સમાં ડિપ્લોમા કર્યો. તેઓ સરકારી નોકરીમાં જોડાયાં. આંધ્ર પ્રદેશ સરકારના માહિતી અને જાહેર સંપર્ક ખાતાનાં સંયુક્ત નિયામકપદેથી તેઓ સેવાનિવૃત્ત થયાં. તેઓ સેન્ટ્રલ ફિલ્મ સેન્સર બૉર્ડનાં સભ્ય; જવાહર બાલભવનનાં નિયામક; આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી, હૈદરાબાદનાં…

વધુ વાંચો >