શાન્તિસ્વરૂપ

શાન્તિસ્વરૂપ

શાન્તિસ્વરૂપ (જ. 24 ઑક્ટોબર 192૩, ધનૌરા, સિલ્વરનગર, મેરઠ, ઉત્તરપ્રદેશ) : ‘કુસુમ’ ઉપનામવાળા હિંદી કવિ. તેઓ સામાજિક સેવક તથા સ્વાતંત્ર્યસેનાની પણ છે. તેમણે 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘પદધ્વનિ (1956), ‘ધરતી ગાતી હૈ’ (1992) કાવ્યસંગ્રહો; ‘દશરથનંદિની’ (1989), ‘લોપામુદ્રા’ (1992), ‘સુકન્યા’ (199૩), ‘હઠી દશાનન’ (1995) ખંડકાવ્યો; ‘ચંદ્રભા’ (198૩), ‘માધવી’ (1985), ‘સેનાની સુભાષ’…

વધુ વાંચો >