શાકિર-અલી

શાકિર-અલી

શાકિર–અલી (જ. 1916, લખનૌ; અ. 1975, લાહોર, પાકિસ્તાન) : આધુનિક પાકિસ્તાની ચિત્રકાર. તેમણે 1938થી 1943 સુધી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં કલાનો અને 1945થી 1946 સુધી દક્ષિણ ભારતનાં મંદિરોનાં પ્રાચીન શિલ્પોનો અભ્યાસ કર્યો. પછી તેમણે અમૃતા શેરગીલ, જામિની રૉય તથા અજંતાનાં ભીંતચિત્રોનો પ્રભાવ ઝીલ્યો. ભારત સ્વતંત્ર થતાં તેઓ…

વધુ વાંચો >