શર્મા શંકર દયાળ (ડૉ.)

શર્મા, શંકર દયાળ (ડૉ.)

શર્મા, શંકર દયાળ (ડૉ.) (જ. 19 ઑગસ્ટ 1918, ભોપાલ, મધ્યપ્રદેશ; અ.  26 ડિસેમ્બર 1999, દિલ્હી) : ભારતના 10મા રાષ્ટ્રપ્રમુખ (25 જુલાઈ 1992થી 25 જુલાઈ 1997), સ્વાતંત્ર્યસેનાની અને અગ્રણી રાજકારણી. પિતા કુશીલાલ અને માતા સુભદ્રા. તેઓ તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા હતા અને અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત વિષયો સાથે અનુસ્નાતક પદવી મેળવી…

વધુ વાંચો >