શર્મા મુખરામ પંડિત ‘અશાંત’

શર્મા, મુખરામ પંડિત ‘અશાંત’

શર્મા, મુખરામ પંડિત ‘અશાંત’ (જ. ? પૂંઠી, જિ. મેરઠ; અ. ? મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના જાણીતા પટકથા-લેખક તથા ગીતોના અનુવાદક. ‘અશાંત’ એ તેમનું તખલ્લુસ હતું. તેઓ પંડિત મુખરામ શર્મા નામથી ઓળખાતા હતા. તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે સંસ્કૃત વિષયમાં ‘શાસ્ત્રી’ની પદવી તથા પંજાબ યુનિવર્સિટીમાંથી હિંદી(ઑનર્સ)ની સ્નાતક સ્તરની…

વધુ વાંચો >