શર્મા ગૌતમ ‘વ્યથિત’

શર્મા, ગૌતમ ‘વ્યથિત’

શર્મા, ગૌતમ ‘વ્યથિત’ (જ. 15 ઑગસ્ટ 1938, રાજમંદિર નેર્તિ, જિ. કાંગરા, હિમાચલ પ્રદેશ) : પહાડી કવિ અને લોકસાહિત્યકાર. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ., બી.એડ. તથા ગુરુનાનક દેવ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ સરકારી પી. જી. કૉલેજ, ધરમશાલામાંથી સિનિયર પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. પછી બારોહ ખાતે એસ.ડી. કૉલેજના પ્રિન્સિપાલ તરીકે રહ્યા. તેઓ…

વધુ વાંચો >