શરણ હરશરણદાસ

શરણ, હરશરણદાસ

શરણ, હરશરણદાસ (જ. 31 જાન્યુઆરી 1928, ફાલવડા, જિ. મેરઠ, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેમણે ‘સાહિત્યઆચાર્ય’: ‘સાહિત્ય-શિરોમણિ’; ‘સાહિત્યરત્ન’ અને ‘પ્રભાકર’ની ડિગ્રીઓ મેળવી. તેમણે ‘બાળગોપાળ’ અને ‘વીર ઇન્ડિયા’ના સંપાદક તરીકે તેમની કારકિર્દી શરૂ કરી. પછી શાળામાં શિક્ષણકાર્ય કરી સેવાનિવૃત્ત થયા અને ત્યારબાદ લેખનપ્રવૃત્તિમાં પરોવાયા. તેમણે સંદર્ભગ્રંથો સહિત 253 ગ્રંથો આપ્યા છે. તેમાં…

વધુ વાંચો >