શરણરાણી

શરણરાણી

શરણરાણી (જ. 8 એપ્રિલ 1929, દિલ્હી) : ભારતનાં વિખ્યાત અને પ્રથમ મહિલા સરોદવાદક અને સંગીતકાર. રૂઢિવાદી હિંદુ પરિવારમાં જન્મ. બાળપણથી નૃત્ય તથા સંગીતની સાધના પરિવાર તથા સમાજની વિરુદ્ધ સંઘર્ષ કરતાં કરતાં ચાલુ રાખી. સ્વ. અચ્છન મહારાજ તથા શંભુ મહારાજ પાસેથી કથક અને નવકુમાર સિંહા પાસેથી મણિપુરી નૃત્યની તાલીમ લીધી. 7…

વધુ વાંચો >