શબ્દવ્યાપારવિચાર

શબ્દવ્યાપારવિચાર

શબ્દવ્યાપારવિચાર : શબ્દશક્તિ વિશે આચાર્ય મમ્મટની રચના. આ નાનકડી રચના મમ્મટે મુકુલ નામના લેખકની ‘અભિધાવૃત્તમાતૃકા’ નામની રચનાની સામે પ્રતિક્રિયા અથવા વળતા જવાબ તરીકે લખી છે. તેનું શીર્ષક સૂચવે છે તે મુજબ અભિધા, લક્ષણા અને વ્યંજના  એ ત્રણ શબ્દશક્તિઓની ચર્ચા તેમાં રજૂ થઈ છે. આ નાનકડી રચના છ કારિકાઓની બનેલી છે.…

વધુ વાંચો >