શકદ્વીપ

શકદ્વીપ

શકદ્વીપ : શક લોકોના વસવાટનો દ્વીપ સૌરાષ્ટ્ર. પૌરાણિક માન્યતા મુજબ શ્રીકૃષ્ણના પુત્ર સામ્બે શકદ્વીપમાંથી મગ લોકોને તેડાવી ઈરાની ઢબની સૂર્યપૂજા પ્રચલિત કરી. મૂળ સ્થાન (મુલતાન) મગ લોકોનું મુખ્ય કેન્દ્ર હતું. મગ લોકોને બ્રાહ્મણો તરીકે અપનાવી લેવામાં આવ્યા હતા. મૂલત: પૂર્વ ઈરાનના શકદ્વીપના મગ લોકો ભારતમાં આવી વસ્યા અને તેમનો વસવાટનો…

વધુ વાંચો >