વ્યાસ મદનલાલ

વ્યાસ, મદનલાલ

વ્યાસ, મદનલાલ (જ. 12 ડિસેમ્બર 1922, જોધપુર, રાજસ્થાન) : હિંદી લેખક. રાજસ્થાન યુનિવર્સિટીમાંથી તેમણે બી.એ.ની પદવી મેળવ્યા બાદ પત્રકારત્વ સાથે લેખનકાર્ય કર્યું. 1953-55 સુધી દૈનિક ‘વિશ્ર્વામિત્ર’ના સહસંપાદક; 1955-83 સુધી ‘નવભારત’ના સહસંપાદક રહ્યા. 1962થી સંગીતવિવેચક થયા. તેમણે અત્યાર સુધીમાં 20થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાં’ (1972) તેમનો જાણીતો ચરિત્રગ્રંથ…

વધુ વાંચો >