વ્યક્તિવિવેક

વ્યક્તિવિવેક

વ્યક્તિવિવેક : પ્રાચીન ભારતીય અલંકારશાસ્ત્રનો ગ્રંથ. સર્વપ્રથમ ઈ. સ. 1909માં ત્રિવેન્દ્રમ્ સંસ્કૃત ગ્રંથમાળામાં ‘વિમર્શ’ નામની રુય્યકે લખેલી અધૂરી ટીકા સાથે પ્રસ્તુત ગ્રંથ તિરુઅનંતપુરમમાંથી પ્રકાશિત થયેલો. તેના લેખક આચાર્ય મહિમભટ્ટ (11-12મી સદી) છે. આચાર્ય આનંદવર્ધને ધ્વનિની રજૂઆત પોતાના ‘ધ્વન્યાલોક’ નામના ગ્રંથમાં કરી છે. તે ગ્રંથ અને ધ્વનિસિદ્ધાન્ત બંનેનું ખંડન કરવા માટે…

વધુ વાંચો >