વૈદ્ય જ્યોતિ ભાસ્કરરાવ

વૈદ્ય, જ્યોતિ ભાસ્કરરાવ

વૈદ્ય, જ્યોતિ ભાસ્કરરાવ (જ. 9 સપ્ટેમ્બર 1935) : આધુનિક ગુજરાતી રંગભૂમિના જાણીતા નટ, દિગ્દર્શક અને મુખ્યત્વે તો નાટ્યકાર. અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી અંગ્રેજીના અધ્યાપક તરીકે કારકિર્દી શરૂ કરી. સન 1995માં નવયુગ સાયન્સ કૉલેજ, સૂરતમાંથી અંગ્રેજી વિભાગના વડા તરીકે સેવાનિવૃત્ત થયા. સન 1952થી સન 1977 – એમ…

વધુ વાંચો >