વૃત્તિવાર્તિક

વૃત્તિવાર્તિક

વૃત્તિવાર્તિક : પ્રાચીન ભારતીય અલંકારશાસ્ત્રનો ગ્રંથ. અપ્પય્ય દીક્ષિત (16મી સદી) નામના લેખકે રચેલા આ ગ્રંથમાં શબ્દના બે વ્યાપારોની ચર્ચા કરવામાં આવી છે. બે પરિચ્છેદના બનેલા આ નાનકડા ગ્રંથમાં પ્રથમ પરિચ્છેદમાં અભિધા અને દ્વિતીય પરિચ્છેદમાં લક્ષણા નામના શબ્દવ્યાપારનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે. આલંકારિકો શબ્દના ત્રીજા વ્યાપાર વ્યંજનાને માને છે, પરંતુ…

વધુ વાંચો >