વી. શાંતારામ

વી. શાંતારામ

વી. શાંતારામ (જ. 18 નવેમ્બર 1901, કોલ્હાપુર; અ. 27 ઑક્ટોબર 1990, મુંબઈ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભારતીય ચલચિત્ર-નિર્માતા, દિગ્દર્શક તથા અભિનેતા. વતન કોલ્હાપુર નજીકનું ગામડું, જ્યાં બાળપણ ગાળ્યું. તેમના દાદા કોલ્હાપુરની કોર્ટમાં વકીલાત કરતા હતા. પિતા રાજારામ શરૂઆતમાં નાટક કંપનીમાં અભિનેતા તરીકે જોડાયેલા. માતાનું નામ કમલ. પરિવારની અટક વણકુર્દે. શાંતારામ છ-સાત…

વધુ વાંચો >