વીસલદેવ

વીસલદેવ

વીસલદેવ (જ. ? ; અ. 1262) : અણહિલવાડ પાટણની ગાદીએ બેસનાર વાઘેલા-સોલંકી વંશનો પ્રથમ રાજવી. વીસલદેવના વંશના રાજાઓનું કુળ ચૌલુક્ય હતું, પરંતુ વીસલદેવના પૂર્વજો વ્યાઘ્રપલ્લી (વાઘેલા) ગામના નિવાસી હોવાથી ‘વાઘેલા’ તરીકે ઓળખાયા. ઈ. સ. 1238માં વીરધવલનું મૃત્યુ થતાં ધોળકાના રાણા તરીકેનો ઉત્તરાધિકાર વીસલદેવને મળ્યો. ઈ. સ. 1239 અને 1241ની વચ્ચે…

વધુ વાંચો >