વીતહવ્ય

વીતહવ્ય

વીતહવ્ય : હૈહય વંશનો એક રાજા જે કાર્તવીર્ય અર્જુનનો પ્રપૌત્ર હતો. પરશુરામે ક્ષત્રિય-સંહાર શરૂ કર્યો ત્યારે તે હિમાલયની એક ગુફામાં સંતાઈ ગયો હતો. પરશુરામના સંહારનું કાર્ય બંધ થયા પછી તે બહાર આવ્યો અને તેણે માહિષ્મતી નામની નગરી વસાવી. વીતહવ્યને દસ પત્નીઓ અને સો પુત્રો હતાં. તેણે કાશીરાજ દિવોદાસ સહિત અનેક…

વધુ વાંચો >